કલમ - ૩૬૩
અપહરણ કરવા માટે શિક્ષા.ભારતમાંથી અઠવ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરે તો ૭ વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર થશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy